Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરે ભગવાનના અલૌકિક દર્શન

જામજોધપુર-જુનાગઢ :. શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ભુપેન્‍દ્ર રોડ રાજકોટમાં બિરાજમાન દેવોને આજના એકાદશીના પવિત્ર દિવસે ચંદન, ડ્રાયફ્રુટ, પુષ્‍પના વષા વાઘાના શણગાર કરવામાં આવ્‍યા હતાં. જેના અલૌકિક અને દિવ્‍ય દર્શન કરી હરિભકતોએ ધન્‍યતા અનુભવી હતી. અહીંના કોઠારી શાષાી પૂ. રાધારમણસ્‍વામીની આગેવાનીમાં સંતો દ્વારા વિશેષ પૂજન અર્ચન કરાયું હતું.  (અહેવાલ - તસ્‍વીર : દર્શન મકવાણા (જામજોધપુર) વિનુ જોશી (જુનાગઢ)

(12:10 pm IST)