Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

લોધેશ્વર સોસાયટીના હર્ષદ ઝરીયાને વ્યાજની ઉઘરાણી માટે ત્રાસ ધમકી

રાજકોટઃ વ્યાજખોરી સોમ લોક દરબાર યોજાયા બાદ હવે ગુના નોંધાવવાનુ શરૂ થયુ છે. લોધેશ્વર સોસાયટીમાં રહેતા હર્ષદ ધનસીંગ ઝરીયા (ઉ.૩ર) ને વિજય પ્લોટમાં રહેતો અજીત કરમશી ઝરીયા ૧૦ ટકા વ્યાજથી આપેલા ૩ લાખની ઉઘરાણી માટે ધમકી આપી હેરાન કરી મારકુટ કરતો હોઇ એ-ડિવીઝન પીએસઆઇ અંબાસણા અને વિજયભાઇએ મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

(11:17 am IST)