Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

બહારના લોકોએ સોસાયટીની મુલાકાત લેવી નહીં: રાજકોટની ગિરનાર સોસાયટીના રહીશોએ શેરી કરી સીલ : લગાવ્યા બોર્ડ

દરેક સોસાયટી આવા કડક પગલાં લેશે-સંપૂર્ણ લોકડાઉનમાં જોડાશે તો મહામારીને પહોંચી વળશું

રાજકોટ : કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરાયો છે કૉરૉનાની મહામારી અંતર્ગત સરકારના સંપુર્ણ લોકડાઉડના હુકમને અમલમાં લઇને રાજકોટના મવડી ચૉકડી પાસે ગીરનાર સૉ.સા.ના રહોશૉએ બહારથી આવતા લૉકૉ માટે શેરી સીલ કરી જન જાગ્રુતી માટે બૉર્ડ લગાવ્યા કે બહારના લૉકૉએ અમારી સૉ.સા.ની મુલાકાત લેવી નહી દરેક સૉ.સા. આવા કડક પગલા લેશે અને મનથી પૉતે પૉતાના ઘરમાં રહી સંપુર્ણ લૉકડાઉનમાં જૉડાશે તૉ જ આ મહામારીને પહૉચી વળીશુ તેવી લૉક ચર્ચા જાગી છે

(6:30 pm IST)