Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાજપ દ્વારા પં. દીનદયાલજીને પુષ્પાંજલી

જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મ દિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ અને સંગઠન સંરચનાના રાજકોટ મહાનગરના અધિકારી વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં આજી ડેમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. શહેરના તમામ બુથોમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના ફોટાને પૂષ્પાંજલી કરવામાં આવેલ હતી. આ તકે આજી ડેમ ખાતે પંડિત દીનદયાલજી ઉપાધ્યાયજીને પૂષ્પાંજલી અર્પણ કરવા સર્વશ્રી બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, મોહનભાઈ વાડોલીયા, મનીષ ભટ્ટ, રાબીયાબેન સરવૈયા, કંચનબેન સિદ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુ ધોળકીયા, જ્યોત્સનાબેન હળવદીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, અશ્વિન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, કશ્યપ શુકલ, રમેશ અકબરી, માધવ દવે, રાજુભાઈ બોરીચા, નિલેશ જલુ, જીણાભાઈ ચાવડા, જીજ્ઞેશ જોષી, રક્ષાબેન બોળીયા, શામજીભાઈ ચાવડા, અનિલ મકવાણા, ભરત સોલંકી, ધારાબેન વૈષ્ણવ, રસીલાબેન સાકરીયા, મનસુખ જાદવ, જ્યોતીબેન લાખાણી, હરીભાઈ રાતડીયા, વરજાંગ હુંબલ, દિલીપસિંહ ગોહીલ, કીરણબેન પાટડીયા, દીગુભા ગોહીલ, કલ્પનાબેન નગવાડીયા, સંદીપ ડોડીયા, પ્રવીણ રાઠોડ, વજુભાઈ લુણાસીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયા, યાકુબભાઈ પઠાણ, ડી.બી. ખીમસુરીયા, પ્રવીણ ચૌહાણ, પ્રવીણ કિયાડા, રસીકભાઈ પટેલ, રસીક બદ્રકીયા, કાનજીભાઈ ખાણધર, રાજેન્દ્રસિંહ ગોહીલ, જયસુખ પરમાર, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડૈયા, સી.ટી. પટેલ, મુકેશ ધનસોત, ઘનશ્યામ કુગશીયા, જગાભાઈ રબારી, દુષ્યંત સંપટ, જીતુ સેલારા, રમેશ પંડયા, આશિષ ભટ્ટ, પ્રવીણ પાઘડાર, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, મૌલીક દેલવાડીયા, હસુભાઈ ચોવટીયા, યોગેશ ભુવા, નરેન્દ્ર કુબાવત, ભીખુભાઈ ડાભી, રત્નાભાઈ મોરી, મહેશ બથવાર, સંજયસિંહ રાણા, સુરેશ વસોયા, હીરેન ગોસ્વામી, અંજનાબેન મોરઝરીયા, ડો. દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, સજુબેન રબારી, મીનાબેન પારેખ, રાજુ અઘેરા, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, અશ્વિન ભોરણીયા, નિતીન રામાણી, અનિતાબેન ગોસ્વામી, દીપાબેન કાચા, હર્ષીદાબા કનોજીયા, સીમાબેન અગ્રવાલ, પુર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, કીશન ટીલવા, મોહનભાઈ ગોહેલ, બીપીનભાઈ સોલંકી, શૈલેષ ડાંગર, ગીરીશ પોપટ, મનોજ ચાવડા, નરેન્દ્ર મકવાણા, મુકેશ મહેતા, પીન્ટુ રાઠોડ, કીન્નરીબેન ચૌહાણ, જાગૃતિબેન ભાણવડીયા, નીતુબેન કનારા, માધવીબેન ઉપાધ્યાય, જીજ્ઞેશ ધ્રુવ, કીરીટભાઈ, રસીકભાઈ મોરધરા, મનોજ પાલીયા, સંજય ચાવડા, પ્રભાતભાઈ કુંગશીયા, ધીરૂભાઈ તળાવીયા, પરેશ લીંબાશીયા, દશરથભાઈ વાળા, જેન્તીભાઈ નોંઘણવદરા સહિતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:20 pm IST)