Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જન આરોગ્ય યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપઃ બિનાબેન

રાજકોટ, તા.૨૪: આજના સમયમાં આરોગ્યની સેવા ખુબ જ મોંઘી થતી જાય છે. ત્યારે ગરીબ વર્ગના પરિવારોને ખૂબ જ મુશ્કેલી પડે છે. પ્રધાનમંત્રી દેશના ગરીબ વર્ગન લોકો આગળ આવે તે માટે ગરીબ વર્ગના લોકો માટે અનેક નિર્ણયો કરવામાં આવેલ છે. ગઈકાલના રોજ નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વની સૌથી મોટી 'આયુષ્યમાન ભારત' યોજના ખુલ્લી મૂકી, દેશના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. તેમાં મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યુ હતું.

(4:23 pm IST)