Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વૃક્ષારોપણનાં પ્રશ્નનો જવાબ આપવામાં તંત્રના ગલ્લા-તલ્લાઃ જાગૃતિબેન ડાંગર

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં કરાયેલ વૃક્ષારોપણનો ખર્ચ, કેટલા વૃક્ષ ઉછેરાયા, કેટલા બળી ગયા ? વગેરે સવાલોના જવાબ આપવામાં જનરલ બોર્ડમાં તંત્ર વાહકો નિષ્ફળ ગયાના આક્ષેપો સાથે વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન પ્રવિણભાઈ ડાંગરે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને વૃક્ષારોપણના મુદ્દાસર જવાબો આપવા આજે વધુ એક રજૂઆત કરેલ તે વખતની તસ્વીર

(4:05 pm IST)