Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઘરમાં જ નમાઝ પઢી ઠેર-ઠેર કોરોનાનો કહેર ખત્મ કરવા દુઆઓનો દોર

આજે સવારે ઈદની નમાઝ જાહેરમાં એટલે કે મસ્જીદોમાં થયેલ ન હોય. પોતપોતાના ઘરમાં લોકોએ વધારાની નમાઝ પઢી હતી. આ પ્રસંગે રાજકોટના મુસ્લિમ અગ્રણીઓ સર્વશ્રી યુસુફભાઈ જુણેજા, હબીબભાઈ કટારીયા અને આસીફભાઈ સલોતના પરીવારજનો પોતપોતાના ઘરમાં આજે સવારે ઈદની નમાઝ પઢતા નજરે પડે છે. ઉપરાંત મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:52 pm IST)