Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સંત સાહિત્યના મરમી ડો. નિરંજન રાજ્યગુરૂને રાષ્ટ્રીય કક્ષાના બે એવોર્ડસ અર્પણ કરાશે

જૂન મહિનામાં ૩ દિવસ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના બે એવોર્ડસ સંત સાહિત્યના મર્મી સંશોધક ડો. નિરંજન રાજ્યગુરૂ (મો. ૯૮૨૪૩ ૭૧૯૦૪)ને અર્પણ કરવામાં આવશે. જેમાં લોકકલા ફાઉન્ડેશન એવોર્ડ તથા પદ્મભૂષણ ડો. ધીરૂભાઈ ઠાકર સવ્યસાચી સારશ્વત એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ડો. નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા સંત સાહિત્યના સંશોધન ક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે

 

(3:39 pm IST)