Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સુરતના મૃતકોને અંજલી અર્પવા રાજકોટ કોચીંગ કલાસ એસો.દ્વારા કાલે કેન્ડલ રેલી

રાજકોટ,તા.૨૫: સુરતના કલાસીસના બનેલી આગ દુર્ઘટમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલી આપવા માટે મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલી આપવા માટે કોચીંગ કલાસ ઓનર્સ એસોસીએશન રાજકોટ કાલે તા.૨૬ના રવિવારે સાંજે ૮ કલાકે કેન્ડલ રેલીનું આયોજન કરેલ છે. આ રેલી જીલ્લા પંચાયત ચોક ખાતેથી શરૂ કરી કિસાનપરા ચોક તથા હેડકવાર્ટર ચોક થઈ બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ કરવામાં આવશે. એસો.ના ૭૦૦ થી વધુ સજયો સાથે જોડાશે. રેલીમાં જોડાવા કે વધુ માહિતી માટે કોચીંગ કલાસ એસો.ના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાણી મો.૯૦૩૩૦ ૭૭૭૩૫નો સંપર્ક કરી શકાય છે.

(3:32 pm IST)