Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રણછોડદાસજીબાપુ આશ્રમે હનુમાનબાહુક પાઠ

રાજકોટ : અહિંના પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ ખાતે શ્રી હનુમાન જયંતિ નિમિતે શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજીનું પૂજન ભાવેશભાઈ વસાણી તથા રૂપાબેન ભાવેશભાઈ વસાણી દ્વારા કરવામાં આવેલ હતું. શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજીને અન્નકુટ ધરવામાં આવેલ હતો. આરતી બાદ શ્રી હનુમાન બાહુક પાઠ યોજાયેલ.

(3:23 pm IST)