Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

શહિદોને શ્રધ્ધાસુમનઃ શહિદ દિન નિમિતે વ્રજ ગ્રુપ

 રાજકોટના જય ભટ્ટ અને માધુરીબેન પંડયા તથા શિવ શકિત શાળા નં.૯૨ના આચાર્ય શ્રી હંસાબેન પંડયાએ યુનિવર્સીટી રોડ પર આવેલ ભગતસિંહ ગાર્ડન ખાતે શાળાના વિદ્યાર્થીઓએ શહિદોને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનુ આયોજન કરેલ હતુ. આ તકે પુર્વ આર્મીમેનશ્રી રાજેન્દ્રભાઇ પંડયા ઉપસ્થિત રહયા હતા. આચાર્યશ્રી હંસાબેન પંડયાએ પ્રાસંગીક પ્રવચન કરેલ. (

(4:38 pm IST)