Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

આદર્શ આચારસંહીતાનાં પગલે કેટલીક રાજકિય જાહેરાતો ઢાંકી દેવાઇ તો કેટલીક ખુલ્લી

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણીની આચાર સંહીતા લાગુ થઇ ગઇ છે.  ત્‍યારે મ.ન.પા.એ રાજકીય નેતાઓ - યોજનાઓ વાળી જાહેરાતોના  હોર્ડીંગ્‍ઝને કાળા  કપડાથી ઢાંકી દેવાયા છે. જો કે આમ છતાં મુખ્‍યમંત્રીનાં ફોટા વાળી કેટલીક જાહેરાતો ખુલ્લી રહી ગઇ છે. જે તસ્‍વીરમાં દર્શાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:36 pm IST)