Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જાણીતા રઘુવંશી શ્રેષ્ઠી શ્રી ચંદ્રેશભાઈ નારણદાસ દક્ષિણીનું અવસાન

કોરોના પરિસ્થિતિને લઈને આજે સાંજે ૪ થી ૬ ટેલીફોનિક બેસણું

રાજકોટ : ખૂબ જ જાણીતા રઘુવંશી શ્રેષ્ઠી શ્રી ચંદ્રેશભાઈ નારણદાસ દક્ષિણી (ઉ.૫૮)નું ગઈકાલે તા. ૨૩ના રોજ બુધવારે દુઃખદ અવસાન થયુ છે. સ્વ.નારણદાસ રવજીભાઈ દક્ષિણીના પુત્ર, રાજુભાઈ તથા રેખાબેનના મોટાભાઈ, માધુરીબેનના પતિશ્રી, મોહિત - ધવલ - વૈશાલીના પિતાશ્રી તથા દર્શનના અદાશ્રી ચંદ્રેશભાઈ નારણદાસ દક્ષિણીનું ટેલીફોનિક બેસણું આજે તા. ૨૪ના સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. કોરોનાની હાલમાં પ્રવર્તમાન સ્થિતિને લીધે ટેલીફોનિક બેસણું રાખેલ છે. (૩૭.૪)

રાજુભાઈ - ૯૪૨૬૮ ૧૬૪૯૬  મોહિતભાઈ - ૮૫૩૦૬ ૦૯૦૮૭  ધવલભાઈ - ૯૭૨૬૭ ૮૪૮૭૭  દેવેન્દ્રકુમાર - ૯૮૨૫૨ ૧૦ં૬૪૪

(11:34 am IST)