Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આજીવન શિક્ષક ડો. ઇલાબેન વછરાજાનીની કાલે અંતિમ યાત્રા ગુરૂવારે પ્રાર્થના સભા

રાજકોટ, ર૪ : આજીવન શિક્ષક સૌરાષ્ટ્ર હાઇસ્કુલના પ્રમુખ ડો. ઇલાબેન ભદ્રાયુભાઇ વછરાજાનીની મંગલયાત્રા- સ્મશાનયાત્રા આવતીકાલ તા. રપ-૯-ર૦૧૯, બુધવારે સવારે ૮.૦૦ કલાકે ''પ્રેમમંદિર'', નર્મદા પાર્ક-૪, અમીન માર્ગ, રાજકોટથી મોટા મવા સ્મશાન ખાતે પ્રસ્થાન કરશે.

(3:42 pm IST)