Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રાજકોટ શહેરના ૬ સ્થળોએ ૭૬૬૩ ગણેશજીની મૂર્તિનું વિસર્જન

રાજકોટ :. ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા શહેરના વિવિધ ૬ સ્થળોએ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરેલ. જેમાં આજી ડેમ ખાણ-૧માં ૧૧૪૮, આજી ડેમ ખાણ-૨માં ૪૫, આજી ડેમ ખાણ-૩માં ૮૬૦, વાગુદળ કાલાવડ રોડ ઉપર ૩૧૦, હનુમાન ધાર-જામનગર રોડ ઉપર ૨૩૦૦ તેમજ મવડી પાળ ગામમાં ૩૦૦૦ સહિત ૬૨૭૮ નાની મૂર્તિ, ૧૩૮૫ મોટી મૂર્તિ સહિત કુલ ૭૬૬૩ મૂર્તિ વિસર્જન કરી હતી.

(3:35 pm IST)