Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ૨૦ લાખના ખર્ચે બનનાર બગીચાનું ખાતમુહૂર્ત કરતા પદાધિકારીઓ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ તા. ૨૪/૦૭/૨૦૧૯ના રોજ વોર્ડ નં.૧૧ અંબિકા ટાઉનશીપ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનાની સામે વિસ્તારમાં પદાધિકારીઓ દ્વારા આશરે ૨૦ લાખના ખર્ચે બનનાર બગીચાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે વખતની તસ્વીર આ પં્રસગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ પૂર્વ નેતા રાજુભાઇ પટેલ, ફર્નાન્ડીઝ પાડલીયા, વોર્ડ નં.૧૧ પ્રમુખ પ્રવિણભાઇ પાધડાર, મહામંત્રી સંજયભાઇ દવે,સંજયભાઇ પીપળીયા, અશ્વિનભાઇ જાની, અર્જુનભાઇ આહીર, વિપુલભાઇ વડુકર, હસમુખભાઇ માકડિયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:09 pm IST)