Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

કરણપરામાં રોહીત પીઠડીયાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ કરણપરા-૨માં ડો. કેશુભાઇની આંખની હોસ્પિટલ સામે રહેતાં રોહિતભાઇ પીઠડીયા (ઉ.૩૫) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ધીરૂભાઇ આહિરે કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ વી.એમ. ડોડીયાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)