Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

વ્યવસાય વેરા શાખા ર૩કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા ઉંધા માથે

રાજકોટ : શહેરના વ્યવસાય ધારકો પાસેથી વેરો વસુલવા તંત્ર ઉંદ્યા માથે થયુ છે. વર્ષ ર૦૧૭-૧૮નાં ર૩ કરોડનાં લક્ષ્યાંક સામે રૂ.૧૮.૩૭ કરોડ થવા પામી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં ૧૭,૮૦૦ વ્યવસાય ધારકોએ રૂ.૧૮.૩૭ કરોડ તંત્રની તીજોરીમાં જમા કર્યા છે. ગત વર્ષ કરતા રૂ.૧.૪૫ કરોડની આવક વધુ થવા પામી છે.આ વર્ષે ૩૬૬૯ નવા વ્યવસાય ધારકોનું રજીસ્ટ્રેશન થવા પામ્યુ છે.

(3:56 pm IST)