Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બાલભવનમાં આરતી

બાલભવન રાજકોટ દ્વારા બાલભવન ઈન્ડોરહોલમાં નવરાત્રીના પ્રથમ દિવસે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ આરતીનું આયોજન કરવામાં આવેલ. બાલભવનના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) તથા કિરીટભાઈ વ્યાસ તથા સંસ્થાના કર્મચારી ભાઈઓ- બહેનોએ  આરતીનો લાભ લીધો હતો. ગાયિકા રીટાબેન ચૌહાણે આરતી રજૂ કરી હતી.

(3:07 pm IST)