Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દિપાવલી પર્વમાં રાજકોટ યાર્ડ તા. ૨૬થી ૩૧ સુધી બંધ રહેશે

૩૧મીએ દરેક જણસીની આવકો શરૂ કરાશે

રાજકોટ, તા. ૨૩ :. દિપાવલી પર્વ અનુસંધાને રાજકોટ માર્કેટયાર્ડમાં તા. ૨૬થી ૩૧ (કાળી ચૌદશથી ચોથ સુધી) બંધ રહેશે. યાર્ડમાં દરેક જણસીની નવી આવકો ૩૧ તારીખથી શરૂ કરી દેવામાં આવશે. તા. ૧-૧૧ને લાભ પાંચમના દિવસથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેમ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીની યાદીમાં જણાવાયુ છે.

(11:31 am IST)