Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મલ્હાર મેળામાં પોલીસ સ્ટોલની મુલાકાત લેતાં મુખ્યમંત્રી

રેસકોર્ષના મલ્હાર લોકમેળામાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અને સાયબર ટૂલ્સ તથા હથીયાર પ્રદર્શન અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને લગતાં સાધનોનો સ્ટોલ પ્રજાજનોના નિર્દેશન માટે ખુલ્લો મુકાયો છે. આ સ્ટોલની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લીધી હતી. આ સ્ટોલ મેળાની પૂર્ણાહુતિ સુધી ચાલુ રહેશે.

(2:51 pm IST)