Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રાજકોટનાં મલ્હાર મેળામાંથી પ્રથમ દિવસે જ રપ ટન કચરાનો નિકાલ

રાજકોટઃ ગઇકાલે સાંજથી શરૂ થયેલ રેસકોર્ષ મેદાનનાં મલ્હાર લોકમેળામાં ગઇકાલે પ્રથમ દિવસે જ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો જેનાં કારણે મેળામાં કચરો ઠાલવવા માટે મુકાયેલી તમામ ૧પ કચરા પેટીઓ હાઉસફુલ થઇ ગઇ હતી અને અંદાજે રપ ટન કચરાનો નિકાલ થયો હોવાનું પર્યાવરણ ઇજનેર નિલેષભાઇ પરમારે જણાવ્યું હતું.

(1:41 pm IST)