Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજકોટ જામનગર હાઇવે પર ટ્ર્ક અને બાઈક વચ્ચે અકસ્માતમાં જયદીપસિંહ જાડેજાનું કરૂણમોત

પડધરી નજીક રામપરના પાટિયા પાસે અકસ્માત :ખખડાબેલાનાં 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણપંખીડું ઉડી ગયું

:રાજકોટ-જામનગર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં યુવાનનુ કરૂણમોત નીપજ્યું છે રાજકોટ જામનગર હાઇવે પરના પડધરી નજીકના રામપર ગામના પાટીયા પાસે અકસ્માતથયો હતો જેમાં  ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક જયદીપસિંહ નરેન્દ્રસિહ જાડેજા. (ઉ.વષૅ.20) (  રહે. ખાખડાબેલા)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ છે.

(8:53 pm IST)