Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટના રઘુવંશી અગ્રણી નટુભાઇ ખખ્ખર (ઉ.વ.૮૮)નું દુઃખદ અવસાન

રાજકોટઃ રાજકોટના રઘુવંશી સમાજના અગ્રણી, અને સૌરાષ્ટ્ર-રાજકોટની સુપ્રસિધ્ધ મે. જયંતિલાલ પાનાચંદ ખખ્ખર પેઢીના સંચાલક, જીવન કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકના ડીરેકટર શ્રી નટવરલાલ (નટુભાઇ) પાનાચંદ ખખ્ખર (ઉ.વ.૮૮)  તે સ્વ. જેન્તીભાઇના નાનાભાઇ, હિમતભાઇ તથા મનુભાઇના મોટાભાઇ તથા દિનેશભાઇ (મો.૯૪૨૬૨ ૨૭૭૬૭), જીતેશભાઇ (મો.૯૩૭૪૧૦૭૦૦૭), અને ચેતનભાઇ (મો.૯૮૨૫૫ ૯૯૫૬૭) તથા જયશ્રીબેન અને નયનાબેનના પિતાશ્રીનું આજરોજ સવારે દુઃખદ અવસાન થયું છે. સમસ્ત લોહાણા મહાજન અને જીવન કોમર્શીયલ બેંક પરીવારમાં ઘેરા શોકની લાાગણી ફેલાયેલ છે.  સદ્ગતની સ્મશાનયાત્રા તેમના નિવાસ સ્થાન જનતા સોસાયટી ખાતેથી કોરોના પ્રકોપનના લીધે નીતી નિયમ મુજબ નીકળી હતી.

(12:30 pm IST)