Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ધર્મેન્દ્રસિંહ કોલેજમાં તૈનાત પોલીસ સ્ટાફને જમવા-ચા-પાણીની વ્યવસ્થા વિશે પૃચ્છા કરતા પોલીસ કમિશ્નર અગ્રવાલ

રાજકોટઃ બળબળતા બપોર વચ્ચે પણ શાંત અને સલામત માહોલમાં મતદાન પુર્ણ થાય તે માટે કલાકોથી ખડેપગે તૈનાત પોલીસ સ્ટાફને ચા-પાણી-જમવાની વ્યવસ્થા વિષે ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મતદાન મથકો પર ફરી પુછપરછ કરી હતી. ધમેન્દ્ર કોલેજના બુથ પર મહિલા પોલીસ કર્મચારી સાથે વ્યવસ્થા અને બંદોબસ્ત વિષે વાતચીત કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:15 pm IST)