Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વૈશાલીનગરમાં રહેતાં ૮૨ વર્ષના પેરેલિસિસગ્રસ્ત નૌતમલાલ સોલંકીએ પરિવારજનો સાથે કર્યુ મતદાન

રૈયા રોડ પર વૈશાલીનગર-૩માં રહેતાં આકાશવાણીના નિવૃત પ્રોગ્રામ એકઝીકયુટીવ ૮૨ વર્ષિય નૌતમલાલ કે. સોલંકી પોતે પેરેલિસિસગ્રસ્ત હોવા છતાં પરિવારજનો સાથે મતદાન મથકે પહોંચી પોતાનો મત્તાધિકાર ભોગવ્યો હતો અને બીજા મતદારોને મતદાન કરવા અપિલ કરી હતી. નૌતમલાલ પોતાના પરિવારજનો સાથે નજરે પડે છે.

(3:59 pm IST)