Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

વૈશાલીનગરમાં પાણીપુરીના ધંધાર્થીના ઘરમાંથી ૩ાા લાખની રોકડની ચોરી?

રાજકોટઃ રૈયા રોડ પર આવેલા વૈશાલીનગરમાં રહેતાં પાણીપુરીના ધંધાર્થીના ઘરમાંથી ૩ાા લાખની રોકડની ચોરી થયાની વાતે પોલીસે તપાસ શરૂ કરી છેઃ બનાવ શંકાસ્પદ જણાઇ રહ્યો હોઇ પોલીસ અલગ-અલગ મુદ્દે તપાસ કરી રહી છે. પાણીપુરીનો ધંધાર્થી યુવાન તથા બીજા સભ્યો ઓરડીમાં જ સુતા હતાં અને ચોરી થયાનું કહેવાય છે.

(4:12 pm IST)