Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ગ્રીન એવન્યુ સોસાયટીની ભાગવત કથામાં છપ્પનભોગ દર્શનઃ સાંજે રૂક્ષ્મણી વિવાહ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ગ્રીન એવન્યુ સોસાયટીમાં કથાકાર માયાકુમારીના વ્યાસાસને આયોજીત ભાગવત કથામાં કાલે છપ્પનભોગ મનોરથ યોજાયો હતો અને આજે યોજાનારા રૂક્ષ્મણી વિવાહ અગાઉ કાલે સાંજે વર્ષાબેન મહેતા ગ્રુપનો સાંજીના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ તસ્વીરમાં છપ્પનભોગ દર્શન, બીજી તસ્વીરમાં કથાનાં મુખ્ય યજમાન પરિવાર તથા ત્રીજી તસ્વીરમાં સાંજીનાં ગીતો રજૂ કરતાં નજરે પડે છે.

(4:31 pm IST)