Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મુલાકાત

રાજકોટઃ શ્રી બજરંગ ગ્રુપની અયોધ્યા (ઉત્તરપ્રદેશ)થી નીલાબેન પરમાર, પ્રિતિબેન દોશી, કાજલબેન અઢીયા, હેત્વીબેન અઢીયાએ મુલાકાત લઈ સંસ્થાને અનુદાન આપેલ. ચકલી- બચાવો અભિયાનનાં કિશોરભાઇ કારીયા તથા કાર્યકરોની ટીમને બિરદાવી હતી.

બજરંગ ગ્રુપ આગામી દિવાળીનાં તહેવારો નિમીતે તા.૨૪ રવિવારથી લાભપાંચમ પછી રવિવાર તા.૭/૧૧ સુધી દરેક કાર્યક્રમનું આયોજન થશે તેમ જણાવાયું છે.

(3:02 pm IST)