Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

યુવા ક્રિકેટર અવિ બારોટનું અવસાન થતાં નવરંગ ક્રિકેટ એકેડેમી દ્વારા શ્રધ્ધાંજલી

રાજકોટઃ શ્રી  નવરંગ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શ્રી માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ. મેચ પૂર્વે સંસ્થા તથા ક્રિકેટરો દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ક્રિકેટર શ્રી અવિ બારોટનું તાજેતરમાં  દુઃખદ અવસાન થતાં તમામ ક્રિકેટરો તથા ઉપસ્થિત સર્વે લોકોએ શ્રી અવિ બારોટનું તાજેતરમાં દુઃખદ અવસાન થતાં તમામ ક્રિકેટરો તથા ઉપસ્થિત સર્વે લોકોએ શ્રી અવિ બારોટને ભાવભીની શ્રધ્ધાજલી આપવામાં આવેલ. તેમના દુઃખદ અવસાનથી જગત શોકમય થઇ ગયેલ. નવરંગ ક્રિકેેટ એકેડેમી, સત્યસાંઇ હોસ્પિટલ રોડ, વીએનવી બોયઝ હોસ્ટેલ સામે, રાજકોટ મો.૯૭૨૫૪ ૨૮૫૫૫ 

(2:53 pm IST)