Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ભગવતીપરાના ગોપાલભાઇ શિહોરાનું બેભાન હાલતમાં મોત

રાજકોટઃ ભગવતીપરા ઝમઝમ બેકરીવાળી શેરીમાં રહેતાં ગોપાલભાઇ ગોવિંદભાઇ શિહોરા (ઉ.૬૪) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. બી-ડિવીઝનના પીએસઆઇ એન. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:20 am IST)