Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મુખ્યમંત્રી વિજયભાઇનો રાજકોટનો કાર્યક્રમ મેળાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ તા. ર૧: રાજયના મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ રૂપાણી પ્રથમ વખત લોકમેળાનું ઉદ્દઘાટન કરશે, તેમનો સતાવાર કાર્યક્રમ આ મુજબ જાહેર થયો છે.

સાંજે ૪-૧પ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી રવાના

સાંજે પ-૦૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન.

સાંજે પ-૧પ વાગ્યે રાજકોટ સરકીટ હાઉસ

સાંજે ૬-૦૦ વાગ્યે લોકમેળાનું ઉદ્દઘાટન

સાંજે ૭-૩૦ વાગ્યે રાજકોટથી અમદાવાદ રવાના

(8:52 am IST)