Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા મહાનગરપાલીકાના નવનિયુકત પદાધિકારીઓનુ સન્માન

  રાજકોટ જૈન તપગચ્છ સંઘ માંડવીચોક દેરાસર મણીયાર દેરાસર જાગનાથ જીનાલય તથા પટણી દેરાસરના ટ્રસ્ટીગણ પ્રમુખશ્રી જીતુભાઇ ચાવાળા ઉપપ્રમુખ પંકજભાઇ કોઠારી સેક્રેટરીશ્રી  દિલીપભાઇ પારેખ કેતનભાઇ વોરા, ભાવેશભાઇ વોરા, કેવીનભાઇ દોશી સાથે જૈન શ્રેષ્ઠીશ્રી મયુરભાઇ શાહ દ્વારા મ્યુ. કોર્પોરેશનના નવનિયુકત પદાધિકારીઓ મેયર બીનાબેન આર્ચાય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, દંડક અજયભાઇ પરમાર, શાસકપક્ષના નેતા  દલસુખભાઇ જાગાણીનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. (૪૦.૫)

(4:22 pm IST)