Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોનાં દર્દીઓને લૂંટતા ગઠિયાઓથી સાવધાનઃ કોંગ્રેસે ચેતવણી બોર્ડ લગાવ્યા

રાજકોટ : રાજકોટમાં કોરોના દર્દીને લૂંટતા આવારા લેભાગુ કાળાબજારીયાથી બચવા અને લોકોમાં જાગૃતિ માટે સીવીલ હોસ્પીટલના ગેટ પર અને ચૌધરી હાઇસ્કુલના કોવિડ સેન્ટર પાસે ડીસ્પ્લે કાર્ડ બતાવી ગેટ પર લગાવામાં આવ્યા હતા જો કોઇ લેભાગુ તમને છેતરવાનો પ્રયાસ કરે તો અમને જાણ કરવા કોંગી આગેવાન રણજીત મુંધવા, ભાવેશ પટેલ, દ્વારા અનુરોધ કરાયો તે વખતની તસ્વીર.

(4:14 pm IST)