Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સદ્દગુરૂ નેત્રયજ્ઞ

 રાજકોટઃ શ્રી કે.જે.કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ શ્રી મહેશભાઈ આયોજીત કોટેચા તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે આયોજીત ૧૯મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં ૨૮૭ દર્દીઓએ ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. દર્દીઓને રહેવા, જમવા, ચા- પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે ઓપરેશન થયેલ દરેક દર્દીઓને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(3:24 pm IST)