Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શ્રી ઠક્કર બાપા વાલ્મીકી સંગઠન સમીતિ દ્વારા પુલવામાં શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ : પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલી ઠક્કર બાપા વાલ્મિકી સંગઠન સમિતિ દ્વારા અપાઇ હતી તે વખતની તસ્વીર.  આ તકે કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, સાથે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સચિનભાઇ સ્થાનીક આગેવાન ગૌતમ ચૌહાણ, ભરત વાઘેલા, રમેશ પઢીયાર, કમલેશ નૈયા, જીજ્ઞેશ ચૌહાણ, લક્ષ્મણ નૈયા અતુલભાઇ વાઘેલા, પ્રકાશ વાઘેલા રસિક વાઘેલા, કાળુભાઇ રામજીભાઇ વાઘેલા, તથા બહોળી સંખ્યામાં લતાવાસીઓ જોડાયેલ વોર્ડ નં. ૭ ના કાર્યકર્તાઓ સાથે નિરવભાઇ મહેતા, રસિકભાઇ મોરધરા, જીજ્ઞેશ ધ્રુવ, પ્રવિણ ચાવડા, નીતિન જરીયા, દિલજીત ચૌહાણ, નારણભાઇ રાઠોડ, અલુભાઇ ઓડ, ભરતભાઇ તન્ના, હિરેન કારીયા, જગુભાઇ છાપીયા, ભરતભાઇ વાઘેલા, લક્ષ્મણભાઇ નૈયા, વિશાલભાઇ ખખ્ખર, પરેશભાઇ વાઘેલા, કમલેશભાઇ નૈયા, જીજ્ઞેશભાઇ ચૌહાણ, બચુભાઇ ઘાવરી, રામભાઇ લઢેર, સંદીપભાઇ વાળા, ભનુભાઇ પરમાર, રમેશભાઇ પઢીયાર, ધરમભાઇ મીવાણા, આકાશભાઇ વાઘેલા, શૈલેષભાઇ ઘાવરી, સંજયભાઇ વાઘેલા, વિજયભાઇ વસાવડા, અશોકભાઇ પરમાર, પરસોતમભાઇ વસાવડા, મનુભાઇ વાઘેલા, આકાશભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી પાઠવી હતી. (પ-૩૪)

 

(4:18 pm IST)