Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં ૨૯૪ દર્દીઓને નવી દૃષ્ટિ

રાજકોટઃ દુર્લભભાઈ કરશનભાઇ ભાલાણી, નર્મદાબેન દુર્લભભાઈ ભાલાણી, પ્રવિણભાઈ દુર્લભભાઈ ભાલાણી, કૌશિકભાઈ દુર્લભભાઈ ભાલાણી, રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સયુંકત ઉપક્રમે ૧૮મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયેલ હતો. જેમાં ૨૯૪ દર્દીઓના આંખના મોતીયાનાં સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

(4:07 pm IST)