Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગંજીવાડાના રાજુબેન જાદવનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૨: ગંજીવાડા-૨૧માં રહેતાં રાજુબેન રતિલાલ જાદવ (ઉ.૫૫)ને સાંજે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં થોરાળાના પીએસઆઇ એચ. બી. વડાવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:06 pm IST)