Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજકોટના માધાપર ચોકડી પાસે 'પદ્માવત: ફિલ્મના વિરોધમાં રોડ ઉપર ટાયર સળગાવ્યા :વાહનોની લાંબી કતારો લાગી

રાજકોટ: શહેરની ભાગોળે આવેલ  માધાપર ચોકડી પાસે 'પદ્માવતફિલ્મના વિરોધમાં રોડ ઉપર ટાયર સળગાવ્યા હતા હાઇવે ઉપર ટાયરોમાં આગની ઘટનાને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી

(9:14 am IST)