Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના પૂર્વ અધ્યક્ષ સ્વામી ચિતાત્માનંદજી દેવલોક પામ્યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૧ :.. રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં પૂર્વ અધ્યક્ષ સ્વામી ચિતાત્માનંદજી આજે લાંબી બિમારી બાદ દેવલોક પામ્યા છે.

છેલ્લા થોડા વખતથી તેઓ શ્રી રામકૃષ્ણ મિશનથી કોઇ કારણસર અળગા હતાં. આમ છતાં પણ રાજકોટ સહિત વિશ્વભરમાં અનેક અનુયાયીઓ હતાં.

તેમના અવસાનથી ઘેરો શોક છવાઇ ગયો છે.

(5:12 pm IST)