Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કોઠારીયા રણુજા ખાતે પૂ.રામદાસજી મહારાજનો કાલે ભંડારો

રાજકોટ : કોઠારીયા રણુજા મંદિરના સંત શિરોમણી શ્રી ૧૦૦૮ રામદાસજી મહારાજની પૂણ્યતિથિ નિમિતે તા.૨૨ને ગુરૂવારે બપોરે ૧૨:૩૦ કલાકે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે. ભકતગણોને મહાપ્રસાદ લેવા મહંતશ્રી બજરંગદાસજી (શાસ્ત્રી) બાપુ અધિકારી મહંત રઘુનાથદાસજી દ્વારા નિમંત્રણ અપાયું છે.

(3:54 pm IST)