Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ગુજરાત ઋષિવંશી સેવા સંઘનું સ્નેહમીલન

 રાજકોટઃ અહિના મીલપરામાં સેન એન્ટરપ્રાઇઝ ખાતે હેમરાજભાઇ પાડલીયા એ સ્થાપેલ વાર્ષિકદિને ગુજરાત ઋષિવંશી સેવા સંઘના રાજકોટના પ્રમુખ શ્રી રમેશભાઇ સુરાણી તથા સૌરાષ્ટ્ર મંત્રી સુનીલ સુરાણીની આગેવાનીમાં સ્નેહમીલનના કાર્યક્રમમાં ડો. મનસુખભાઇ જોટંગીયા, હિંમતભાઇ ભટ્ટી, ગીરીશભાઇ શીંશાગીયા, રજનીભાઇ ધામેલીયા, ચેતનભાઇ ધામેલીયા, મહેન્દ્રભાઇ મારૂ, જીજ્ઞેશ રાવરાણી, જગદીશ પાડલીયા, વસંતભાઇ કલોલા, મુકેશભાઇ લીંબાણી, રાજુભાઇ ગોહેલ, કમલેશભાઇ અમરેલીયા, જતીન વાજા, યોગેશ ભટ્ટી, ઘનશ્યામ લીંબાણી, નરેશ રાઠોડ, નરેન્દ્ર પનારા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯)એ પોતાની આગવી શૈલીમાં કરેલ હતી.

(2:44 pm IST)