Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પશુ નિકાસ બંધ કરાવો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂ. મોહન ભાગવતજી રાજકોટની ટુંકી મુલાકાતે આવતા સમસ્ત મહાજનના મિતલ ખેતાણી, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી સહીતનાની ટીમે ગૌ માતાની પ્રતિમા અર્પણ કરી અભિવાદન કર્યુ હતુ. સાથો સાથ ભારત સરકાર દ્વારા જીવતા પશુઓની હત્યા માટે અખાતી દેશોમાં થતી નિકાસ બંધ કરાવવા અને મીટ એકસપોર્ટ કાયમી ધોરણે બંધ કરાવવા સહીતના પ્રશ્ને પણ રજુઆત કરાઇ હતી.

(3:52 pm IST)