Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સ્વામિનારાયણ ગુરૂકુળ પરિસરમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓએ સંતોના સાનિધ્યમાં કર્યા યોગ

રાજકોટ : વિશ્વ યોગ દિવસ નિમિતે આજે રાજકોટ પણ યોગમય બન્યુ હતુ. તે અનુસંધાને સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ સંતો અને શિક્ષકોના સાનિધ્યમાં વહેલીસવારે યોગ કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં થઇ રહેલ યોગાથી અનેરૂ દ્રશ્ય સર્જાયુ હતુ. જે અહીં નજરે પડે છે. (૧૬.૪)

(3:39 pm IST)