Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જીવદયા કાર્ય અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા

 જીવદયા ઘર અને એનિમલ વેલ્ફેર બોર્ડના યુવા યશભાઇ શાહ અને અીમતભાઇ શાહે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના બંગલે રૂબરૂ જઇ અબોલ પશુઓની ક્રુરતા અટકાવવા તેમજ તેમના રક્ષણ માટે મુદ્દાસર રજુઆત કરી હતી. જે અન્વયે મુખ્યમંત્રીશ્રીએ પશુપક્ષીઓ પોલ્ટ્રી ફાર્મની હરરાજી બંધ કરવા આદેશ આપેલ. જો કે અમલવારીમાં ઢલ હોવાનો વસવસો વ્યકત કરાયો હતો. રાજેન્દ્રભાઇ શાહે અન્ય રાજયો દ્વારા થઇ રહેલ જીવદયાના કાર્યોની માહીતી આપી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:36 pm IST)