Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

હોમ આઇસોલેટેડ થયેલા દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલો દ્વારા ઘરે સારવાર અંગેની હેલ્પલાઇન કાર્યરત

રાજકોટ, તા.૨૧: કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા હોસ્પીટલોમાં દર્દીઓ વધી રહ્યા છે. જે દર્દીઓને ગંભીર અસર ન હોય તેવા દર્દીઓ હોમ આઇસોલેટેડ  થતાં હોય છે. રાજકોટમાં ત્રણ ખાનગી હોસ્પિટલ અને કેર સેન્ટર દ્વારા ઘરબેઠા સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. જેની હેલ્પલાઇન કાર્યરત છે. સ્ટર્લીંગ હોસ્પિટલ સંપર્ક મો.૮૪૩૧૦ ૧૨૦૫૮  ટેલીફોન નંબર ૦૨૮૧-૨૫૪ ૫૬૦૦, હરિઓમ કોવીડ કેર સેન્ટર હેલ્પલાઇ નં. ૯૯૦૪૦ ૭૩૦૩૨,૮૧૨૮૩ ૫૫૩૨૦, ૭૯૮૪૧ ૫૬૨૬૨, ૯૫૮૭૯ ૯૭૯૮૦ અને ૬૩૫૧૩ ૦૬૬૪૦, ગોકુલ હોસ્પિટલ નં. ૯૦૮૧૩ ૦૩૧૦૮ ખાનગી હોસ્પિટલની સેવાની જરૂરીયાત હોય તેવા દર્દીઓના સગા સબંધીઓએ સંપર્ક સાધવો.

(4:13 pm IST)