Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કાર્પેટવેરાના ૧૦ હજાર બીલો રવાનાઃ ૧૫૦ વાંધા અરજીનો નિકાલઃ ૧૧ કરોડની આવક

રાજકોટ તા.૨૧: ૧૦ હજારથી વધુ મીલ્કતધારકોને કાર્પેટ વેરાનાં બીલો મોકલી દેવાયાઃ ૧૧ કરોડની વેરા આવકઃ વોર્ડ ઓફિસોએ વાંધા-અરજી નિકાલની કાર્યવાહી શરુ કરી દેવાઇઃ ૧૫૦ અરજીઓનો નિકાલ કરી દેવાયોઃ મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કાર્પેટવેરા કાર્યવાહીની સમીક્ષા

(4:01 pm IST)