Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

શાકભાજી બંધ કરવાની કોઇ સુચના નથી સવારે ઘટના બની તે શાકભાજી ભરેલુ મેટાડોર પરત આપી દેવાશેઃ કલેકટર કચેરીમાં મ્યુ. કમિશ્નરે આપેલી ખાત્રી

રામકૃષ્ણનગરમાં આજે સવારે કોર્પોરેશનની ગાડીએ શાકભાજીના ધંધાર્થીનું શાકભાજી ભરેલુ મેટાડોર ઉપાડી લીધું તે અંગે મ્યુ. કમિશ્નરશ્રી ઉદીત અગરવાલે પત્રકારોને જણાવેલ કે શાકભાજી બંધ કરવાની સુચના આપી નથીઃ મેટાડોર પરત આપી દેવાશે પોતાના અધિકારીઓને પણ સ્પષ્ટ સુચના આપી

(4:19 pm IST)