Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યુ

રાજકોટઃ રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંતો અને સ્ટાફે વહેલી સવારે મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ તકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને તમામ સંતોએ શહેરના નાગરિકોને અવશ્ય મતદાન કરવા અપીલ પણ કરી હતી.

(1:13 pm IST)