Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

બાબરિયા કોલોની વિસ્તારવાસીઓ દ્વારા પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલી

રાજકોટ : શહેરના બાબરિયા કોલોની વિસ્તારમાં હીન્દુ-મુસ્લીમ વિસ્તારવાસીઓ દ્વારા પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો તે વખતની તસ્વીર આ તકે સવજીભાઇ ફળદુ ત્થા જુનેદ ડામોર સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

(5:50 pm IST)